અલ્ટ્રાઝાઈમ

દરિયાઈ વનસ્પતિના અર્ક પરથી બનેલું દાણાદાર સંયોજન, ઉપજ, ગુણવત્તા અને તણાવ પ્રતિકાર વધારે છે.

Description

Specifications

Brand મિશન
Product Name અલ્ટ્રાઝાઈમ
Type દાણાદાર જૈવિક સંયોજન (Seaweed Extract આધારિત)
Recommended Crops કપાસ, ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, ડાંગર, મગફળી, સોયાબીન, દિવેલા, તલ, રાયડો, તમાકુ, શેરડી, જીરુ, ધાણા, વરિયાળી, બટાકા, ડુંગળી, લસણ, કઠોળ પાકો, શાકભાજી, ફળપાકો
Application Stage વાવેતર પછીના વિકાસ અને વૃદ્ધિ તબક્કામાં
Recommended Dose ૧૦ કિ.ગ્રા./એકર (પાયા ખાતર સાથે મિક્સ કરી ઉપયોગ કરવો)
Packaging
Soil Suitability બધા પ્રકારની જમીન માટે યોગ્ય

Key Agronomic Benefits

  • દરિયાઈ વનસ્પતિના અર્ક પરથી બનેલું પ્રાકૃતિક દાણાદાર સંયોજન
  • છોડની વૃદ્ધિ, ઉત્પાદન, ગુણવત્તા અને સંગ્રહશક્તિ વધારે છે
  • અલભ્ય તત્વોને લભ્ય સ્વરૂપમાં ફેરવી છોડને પૂરા પાડે છે
  • બીજ અંકુરણમાં સુધારો કરી મજબૂત મૂળ પ્રણાલી બનાવે છે
  • ગરમી અને સુખાપા જેવા તણાવનો સામનો કરવાની ક્ષમતા વધારે છે
  • ફૂલોની માત્રા વધારી કુલ ખરવાર ઓછું કરે છે
  • જમીનની માઇક્રોબાયલ પ્રવૃત્તિ અને પ્રાકૃતિક કન્ડીશન સુધારે છે

Recommended Usage

  • પ્રયોજન: પાકના વિકાસ અને ઉપજમાં વધારો કરવો, તણાવ પ્રતિકાર વધારવો
  • ડોઝ: ૧૦ કિ.ગ્રા./એકર (ખાતર સાથે મિક્સ કરવું)
  • ઉપયોગ સમય: વાવેતર સમયે અથવા વિકાસના તબક્કામાં

Dosage per Acre

૧૦ કિ.ગ્રા. પ્રતિ એકર (પાયા ખાતર સાથે મિક્સ કરી જમીનમાં આપવું)

How to Use

  • પાયાના ખાતર સાથે મિક્સ કરી જમીનમાં આપવું
  • જમીન તૈયારી સમયે કે પાકની જરૂરિયાત મુજબ ઉપયોગ કરવો

Why Mission Agri India

Why Mission Agri India

AN ISO 9001-2015 CERTIFIED COMPANY

મિશન એગ્રી ઈન્ડિયા પ્રા. લિ., ગાંધીનગર (ગુજરાત)ની સ્થાપના વર્ષ 2021માં કરવામાં આવી હતી.

અમે આનંદ સાથે જણાવીએ છીએ કે Mission Agri India Pvt. Ltd. 2021થી કૃષિ ક્ષેત્રમાં ગુણવત્તા વધારો અને ઉત્પાદનમાં સુધારો લાવવા માટે કાર્યરત છે —
ઓર્ગેનિક ફર્ટિલાઈઝર્સ, વોટર સોલ્યૂબલ ફર્ટિલાઈઝર્સ, બાયો-ફર્ટિલાઈઝર, માઈક્રો ન્યુટ્રિયન્ટ્સ, પ્લાન્ટ ગ્રોથ પ્રમોટર્સ, તથા રિસર્ચ અને હાઈબ્રિડ બીજનું ઉત્પાદન અને માર્કેટિંગ દ્વારા.

કંપની પાસે ઉત્પાદન, ફોર્મ્યુલેશન્સ અને માર્કેટિંગ ક્ષેત્રે લાયકાત-પ્રાપ્ત તથા અનુભવી ટીમ છે. અમારી સફળતાનો માપદંડ અમારા કિંમતી ગ્રાહકોનો સંતોષ છે —
અને અમે ગુણવત્તા, સેવા અને ગ્રાહક પ્રતિબદ્ધતાના ઊંચા ધોરણો સ્થાપવા પ્રતિબદ્ધ છીએ.

ગુણવત્તા ખાતરી અને નીતિ

અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા ગુણવત્તા છે. લાયકાતપ્રાપ્ત ટેકનિશિયન્સ અતિ-આધુનિક સાધનો પર વિશ્લેષણ અને સંશોધન કાર્ય કરે છે, જેથી સતત ગુણવત્તા જાળવી શકાય.

દ્રષ્ટિ

મિશન એગ્રી ઈન્ડિયા પ્રા. લિ.નો ધ્યેય ભારતભરમાં વિતરણકારો અને ખેડૂતો માટે પસંદગીનું ખાતર અને શ્રેષ્ઠ બિયારણ અને અન્ય ખેતી લગતી બ્રાન્ડ બનવાનો છે.

મિશન

  • ખેડૂતોને સશક્ત બનાવવા — યોગ્ય ખેતી, ઉત્પાદનો અને શ્રેષ્ઠ કૃષિ પદ્ધતિઓ વિશે શિક્ષણ આપવું.
  • મિશન એગ્રી ઈન્ડિયા પ્રા. લિ. ના ઉત્પાદનોના યોગ્ય પ્રયોગ વિશે જાગૃતિ વધારવી, જેથી ખેતી માં થનારો ખર્ચ ઘટે અને ઉપજ વધે — પરિણામે વિક્રેતાઓ, ખેડૂતો અને કર્મચારીઓ સંતોષ અનુભવે.
  • નવા ઉત્પાદનો વિકસાવવા માટે સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરવું, જેથી પાકની ગુણવત્તા અને ઉપજમાં સુધારો થાય.
  • સમગ્ર ટીમને તૈયાર કરી ખેડૂતોને તાલીમ આપવી અને નિયમિત ખેતરની મુલાકાત લેવી.

Faqs

અલ્ટ્રાઝાઈમ માટે વારંવાર પૂછાતા પ્રશ્નો

પ્ર. 1: અલ્ટ્રાઝાઈમ શું છે?

અલ્ટ્રાઝાઈમ દરિયાઈ વનસ્પતિના અર્ક પરથી બનેલું દાણાદાર જૈવિક સંયોજન છે.

પ્ર. 2: આ પ્રોડક્ટ કયા પાકમાં ઉપયોગી છે?

કપાસ, ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, ડાંગર, મગફળી, સોયાબીન, દિવેલા, તલ, રાયડો, તમાકુ, શેરડી, જીરુ, ધાણા, વરિયાળી, બટાકા, ડુંગળી, લસણ, કઠોળ, શાકભાજી અને ફળપાકો.

પ્ર. 3: કેટલો ડોઝ આપવો?

૧૦ કિ.ગ્રા./એકર પાયા ખાતર સાથે મિક્સ કરી આપવો.

પ્ર. 4: ઉપયોગનો યોગ્ય સમય કયો છે?

વાવેતર સમયે અથવા વિકાસના તબક્કામાં.

પ્ર. 5: મુખ્ય ફાયદા શું છે?

છોડની વૃદ્ધિ, ઉત્પાદન અને ગુણવત્તા વધારવી, તણાવ પ્રતિકાર વધારેવો, બીજ અંકુરણ અને મૂળ વિકાસમાં સુધારો કરવો.