ઓર્ગો

જમીનની ફળદ્રુપતા અને પાકની ગુણવત્તા વધારવા માટે ઓર્ગેનિક કાર્બનયુક્ત અસરકારક ખાતર.

Description

Specifications

Brand Mission Agri India
Product Name મિશન ઓર્ગો
Type ઓર્ગેનિક કાર્બન આધારિત ખાતર (Soil Conditioner)
Recommended Crops કપાસ, ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, ડાંગર, મગફળી, સોયાબીન, દિવેલા, તલ, રાયડો, તમાકુ, શેરડી, જીરુ, ધાણા, વરિયાળી, બટાકા, ડુંગળી, લસણ, કઠોળ પાકો, શાકભાજી, ફળપાકો
Application Stage વાવેતર પહેલા જમીનની પૂર્વ તૈયારી વખતે
Recommended Dose ૩૦૦–૫૦૦ કિ.ગ્રા. પ્રતિ એકર (છાણિયા ખાતર ની જગ્યા એ)
Packaging
Soil Suitability

Key Agronomic Benefits

  • પાકમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે
  • ઉત્પાદનની ગુણવત્તા અને પ્રમાણ સુધારે છે
  • જમીનમાં Ph સંતુલિત રાખે છે અને ફળદ્રુપતા વધારે છે
  • હવાની અવરજવર અને પાણીની સંગ્રહ ક્ષમતા વધારે છે
  • જમીનને પોચી રાખી તંતુ મૂળના વિકાસમાં મદદ કરે છે

Recommended Usage

  • પ્રયોજન: જમીનની ફળદ્રુપતા અને કાર્બનનું પ્રમાણ વધારવા માટે
  • ડોઝ: ૩૦૦–૫૦૦ કિ.ગ્રા. પ્રતિ એકર
  • ઉપયોગ સમય: વાવેતર પહેલા જમીનની પૂર્વ તૈયારી વખતે

Dosage per Acre

યુનિવર્સિટી ભલામણ મુજબ છાણિયા ખાતર ની જગ્યા એ ૩૦૦–૫૦૦ કિ.ગ્રા. પ્રતિ એકર આપવું.

How to Use

  • વાવેતર પહેલા જમીનની પૂર્વ તૈયારી સમયે આપવું
  • જમીનમાં સરખા પ્રમાણમાં પુંખીને મિક્સ કરવું

Why Mission Agri India

Why Mission Agri India

AN ISO 9001-2015 CERTIFIED COMPANY

મિશન એગ્રી ઈન્ડિયા પ્રા. લિ., ગાંધીનગર (ગુજરાત)ની સ્થાપના વર્ષ 2021માં કરવામાં આવી હતી.

અમે આનંદ સાથે જણાવીએ છીએ કે Mission Agri India Pvt. Ltd. 2021થી કૃષિ ક્ષેત્રમાં ગુણવત્તા વધારો અને ઉત્પાદનમાં સુધારો લાવવા માટે કાર્યરત છે —
ઓર્ગેનિક ફર્ટિલાઈઝર્સ, વોટર સોલ્યૂબલ ફર્ટિલાઈઝર્સ, બાયો-ફર્ટિલાઈઝર, માઈક્રો ન્યુટ્રિયન્ટ્સ, પ્લાન્ટ ગ્રોથ પ્રમોટર્સ, તથા રિસર્ચ અને હાઈબ્રિડ બીજનું ઉત્પાદન અને માર્કેટિંગ દ્વારા.

કંપની પાસે ઉત્પાદન, ફોર્મ્યુલેશન્સ અને માર્કેટિંગ ક્ષેત્રે લાયકાત-પ્રાપ્ત તથા અનુભવી ટીમ છે. અમારી સફળતાનો માપદંડ અમારા કિંમતી ગ્રાહકોનો સંતોષ છે —
અને અમે ગુણવત્તા, સેવા અને ગ્રાહક પ્રતિબદ્ધતાના ઊંચા ધોરણો સ્થાપવા પ્રતિબદ્ધ છીએ.

ગુણવત્તા ખાતરી અને નીતિ

અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા ગુણવત્તા છે. લાયકાતપ્રાપ્ત ટેકનિશિયન્સ અતિ-આધુનિક સાધનો પર વિશ્લેષણ અને સંશોધન કાર્ય કરે છે, જેથી સતત ગુણવત્તા જાળવી શકાય.

દ્રષ્ટિ

મિશન એગ્રી ઈન્ડિયા પ્રા. લિ.નો ધ્યેય ભારતભરમાં વિતરણકારો અને ખેડૂતો માટે પસંદગીનું ખાતર અને શ્રેષ્ઠ બિયારણ અને અન્ય ખેતી લગતી બ્રાન્ડ બનવાનો છે.

મિશન

  • ખેડૂતોને સશક્ત બનાવવા — યોગ્ય ખેતી, ઉત્પાદનો અને શ્રેષ્ઠ કૃષિ પદ્ધતિઓ વિશે શિક્ષણ આપવું.
  • મિશન એગ્રી ઈન્ડિયા પ્રા. લિ. ના ઉત્પાદનોના યોગ્ય પ્રયોગ વિશે જાગૃતિ વધારવી, જેથી ખેતી માં થનારો ખર્ચ ઘટે અને ઉપજ વધે — પરિણામે વિક્રેતાઓ, ખેડૂતો અને કર્મચારીઓ સંતોષ અનુભવે.
  • નવા ઉત્પાદનો વિકસાવવા માટે સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરવું, જેથી પાકની ગુણવત્તા અને ઉપજમાં સુધારો થાય.
  • સમગ્ર ટીમને તૈયાર કરી ખેડૂતોને તાલીમ આપવી અને નિયમિત ખેતરની મુલાકાત લેવી.

Faqs

મિશન ઓર્ગો માટે વારંવાર પૂછાતા પ્રશ્નો

પ્ર. 1: મિશન ઓર્ગો શું છે?

તે સક્રિય કાર્બન ધરાવતું ઓર્ગેનિક ખાતર છે.

પ્ર. 2: પ્રતિ એકર કેટલો ઉપયોગ કરવો?

યુનિવર્સિટી ભલામણ મુજબ ૩૦૦–૫૦૦ કિ.ગ્રા. પ્રતિ એકર આપવું.

પ્ર. 3: ક્યારે તેનો ઉપયોગ કરવો?

વાવેતર પહેલા જમીનની પૂર્વ તૈયારી સમયે આપવો.

પ્ર. 4: જમીન પર શું અસર કરે?

જમીનમાં Ph સંતુલિત રાખે છે, હવાની અવરજવર અને પાણીની સંગ્રહશક્તિ વધારે છે.

પ્ર. 5: પાકને શું ફાયદો થાય?

પાકમાં રોગપ્રતિકારક શક્તિ અને ઉત્પાદનની ગુણવત્તા વધે છે.

પ્ર. 6: શું આ છાણિયા ખાતરનો વિકલ્પ છે?

હા, છાણિયા ખાતરની જગ્યા એ તેનો ઉપયોગ કરી શકાય છે.

પ્ર. 7: તંતુ મૂળ પર શું અસર કરે?

તંતુ મૂળના વિકાસમાં મદદરૂપ થાય છે અને જમીન પોચી રાખે છે.

પ્ર. 8: શું તેમાં નુકશાનકારક જીવાણું છે?

ના, તે નુકશાનકારક ફૂગ, ઉધઈ અને નીંદામણના બિયારણ મુક્ત છે.