એન.પી.કે. – ૧૯:૧૯:૧૯

છોડને સંતુલિત પોષણ પૂરું પાડતું એન.પી.કે. ખાતર, જે વૃદ્ધિ અને ઉપજ માટે ઉપયોગી છે.

Description

Specifications

Brand Mission Agri India
Product Name મિશન એન.પી.કે. 19:19:19
Type એન.પી.કે. મિશ્રણ ખાતર (Soil Conditioner)
Recommended Crops કપાસ, ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, ડાંગર, મગફળી, સોયાબીન, દિવેલા, તલ, રાયડો, તમાકુ, શેરડી, જીરુ, ધાણા, વરિયાળી, બટાકા, ડુંગળી, લસણ, કઠોળ પાકો, શાકભાજી, ફળપાકો
Application Stage વાવેતર બાદ ૨૦ દિવસથી, ત્યારબાદ ૧૦–૧૫ દિવસના અંતરે
Recommended Dose ૧૦૦ ગ્રામ પ્રતિ પંપ (છંટકાવ) / ૨ કિ.ગ્રા. પ્રતિ એકર (ટપક/ફુવારા)
Packaging
Soil Suitability

Key Agronomic Benefits

  • નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનું સંતુલિત મિશ્રણ પૂરુ પાડે છે
  • મૂળના વિકાસ અને નવા ફૂલ-ફળની વૃદ્ધિમાં સહાય કરે છે
  • છોડને લીલો રંગ આપી તંદુરસ્ત રાખે છે
  • પાણીમાં દ્રાવ્ય હોવાથી પાંદડા ઝડપથી શોષી લે છે
  • ઉત્પાદન, ગુણવત્તા અને સંગ્રહ શક્તિમાં વધારો કરે છે

Recommended Usage

  • પ્રયોજન: પાકને સંતુલિત પોષણ પૂરું પાડવા માટે
  • ડોઝ: છંટકાવ માટે ૧૦૦ ગ્રામ પ્રતિ પંપ અથવા ૨ કિ.ગ્રા./એકર ટપક/ફુવારા
  • ઉપયોગ સમય: વાવેતર બાદ ૨૦ દિવસથી ૧૦–૧૫ દિવસના અંતરે ૨–૩ વખત

Dosage per Acre

ટપક અથવા ફુવારા દ્વારા પ્રતિ એકર ૨ કિ.ગ્રા. આપવું, તેમજ છંટકાવ માટે ૧૦૦ ગ્રામ પ્રતિ પંપ. પાકની જરૂરિયાત મુજબ ડોઝમાં ફેરફાર થઈ શકે છે.

How to Use

  • જરૂરી પ્રમાણમાં ખાતર પાણીમા ભેળવી તૈયાર કરો
  • છંટકાવ પંપથી છાંટો અથવા ટપક/ફુવારા દ્વારા આપો
  • પાકની જરૂર મુજબ ૧૦–૧૫ દિવસના અંતરે પુનઃ ઉપયોગ કરો

Why Mission Agri India

Why Mission Agri India

AN ISO 9001-2015 CERTIFIED COMPANY

મિશન એગ્રી ઈન્ડિયા પ્રા. લિ., ગાંધીનગર (ગુજરાત)ની સ્થાપના વર્ષ 2021માં કરવામાં આવી હતી.

અમે આનંદ સાથે જણાવીએ છીએ કે Mission Agri India Pvt. Ltd. 2021થી કૃષિ ક્ષેત્રમાં ગુણવત્તા વધારો અને ઉત્પાદનમાં સુધારો લાવવા માટે કાર્યરત છે —
ઓર્ગેનિક ફર્ટિલાઈઝર્સ, વોટર સોલ્યૂબલ ફર્ટિલાઈઝર્સ, બાયો-ફર્ટિલાઈઝર, માઈક્રો ન્યુટ્રિયન્ટ્સ, પ્લાન્ટ ગ્રોથ પ્રમોટર્સ, તથા રિસર્ચ અને હાઈબ્રિડ બીજનું ઉત્પાદન અને માર્કેટિંગ દ્વારા.

કંપની પાસે ઉત્પાદન, ફોર્મ્યુલેશન્સ અને માર્કેટિંગ ક્ષેત્રે લાયકાત-પ્રાપ્ત તથા અનુભવી ટીમ છે. અમારી સફળતાનો માપદંડ અમારા કિંમતી ગ્રાહકોનો સંતોષ છે —
અને અમે ગુણવત્તા, સેવા અને ગ્રાહક પ્રતિબદ્ધતાના ઊંચા ધોરણો સ્થાપવા પ્રતિબદ્ધ છીએ.

ગુણવત્તા ખાતરી અને નીતિ

અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા ગુણવત્તા છે. લાયકાતપ્રાપ્ત ટેકનિશિયન્સ અતિ-આધુનિક સાધનો પર વિશ્લેષણ અને સંશોધન કાર્ય કરે છે, જેથી સતત ગુણવત્તા જાળવી શકાય.

દ્રષ્ટિ

મિશન એગ્રી ઈન્ડિયા પ્રા. લિ.નો ધ્યેય ભારતભરમાં વિતરણકારો અને ખેડૂતો માટે પસંદગીનું ખાતર અને શ્રેષ્ઠ બિયારણ અને અન્ય ખેતી લગતી બ્રાન્ડ બનવાનો છે.

મિશન

  • ખેડૂતોને સશક્ત બનાવવા — યોગ્ય ખેતી, ઉત્પાદનો અને શ્રેષ્ઠ કૃષિ પદ્ધતિઓ વિશે શિક્ષણ આપવું.
  • મિશન એગ્રી ઈન્ડિયા પ્રા. લિ. ના ઉત્પાદનોના યોગ્ય પ્રયોગ વિશે જાગૃતિ વધારવી, જેથી ખેતી માં થનારો ખર્ચ ઘટે અને ઉપજ વધે — પરિણામે વિક્રેતાઓ, ખેડૂતો અને કર્મચારીઓ સંતોષ અનુભવે.
  • નવા ઉત્પાદનો વિકસાવવા માટે સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરવું, જેથી પાકની ગુણવત્તા અને ઉપજમાં સુધારો થાય.
  • સમગ્ર ટીમને તૈયાર કરી ખેડૂતોને તાલીમ આપવી અને નિયમિત ખેતરની મુલાકાત લેવી.

Faqs

મિશન એન.પી.કે. 19:19:19 માટે વારંવાર પૂછાતા પ્રશ્નો

પ્ર. 1: મિશન એન.પી.કે. 19:19:19 શું છે?

તે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ ધરાવતું મિશ્રણ ખાતર છે.

પ્ર. 2: કયા પાકમાં તેનો ઉપયોગ કરી શકાય?

કપાસ, ઘઉં, મગફળી, શાકભાજી, ફળપાકો અને અન્ય પાકોમાં તેનો ઉપયોગ કરી શકાય છે.

પ્ર. 3: છંટકાવ માટે કેટલો ડોઝ લેવાનો?

પ્રતિ પંપ ૧૦૦ ગ્રામ લેવો.

પ્ર. 4: ટપક અથવા ફુવારા માટે કેટલો ડોઝ આપવો?

પ્રતિ એકર ૨ કિ.ગ્રા. આપવો.

પ્ર. 5: ક્યારે તેનો ઉપયોગ કરવો?

વાવેતર બાદ ૨૦ દિવસથી ૧૦–૧૫ દિવસના અંતરે ૨–૩ વખત ઉપયોગ કરવો.

પ્ર. 6: પાકને શું ફાયદો થાય?

મૂળ વિકાસ, ફૂલ-ફળની વૃદ્ધિ, ગુણવત્તા અને ઉપજમાં સહાય કરે છે.

પ્ર. 7: શું આ ખાતર પાણીમાં દ્રાવ્ય છે?

હા, તે પૂર્ણ દ્રાવ્ય છે અને પાંદડા ઝડપથી શોષી લે છે.

પ્ર. 8: ગ્રીનહાઉસ ખેતીમાં ઉપયોગ કરી શકાય?

હા, ગ્રીન હાઉસ અને સંરક્ષિત ખેતીમાં સારા પરિણામ આપે છે.