ગૌ-શક્તિ

પાક અને જમીનની ગુણવત્તા, તંતુમૂળ વિકાસ અને પાણીની સંગ્રહ શકિત માટે ઉપયોગી ખાતર.

Description

Specifications

Brand મિશન
Product Name મિશન ગૌ-શક્તિ
Type ખાતર (Soil Conditioner)
Recommended Crops કપાસ, ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, ડાંગર, મગફળી, સોયાબીન, દિવેલા, તલ, રાયડો, તમાકુ, શેરડી, જીરુ, ધાણા, વરિયાળી, બટાકા, ડુંગળી, લસણ, કઠોળ પાકો, શાકભાજી, ફળપાકો
Application Stage વાવેતર સમયે જમીનની પૂર્વ તૈયારીમાં
Recommended Dose ૩૦૦–૫૦૦ કિ.ગ્રા./એકર
Packaging
Soil Suitability

Key Agronomic Benefits

  • ઉત્પાદનની ગુણવત્તા અને ઉત્પાદન વધારવામાં મદદ કરે છે
  • સક્રિય કાર્બનનું ખૂબ ઉંચુ પ્રમાણ ધરાવે છે
  • જમીનમાં pH સંતુલિત કરે છે
  • જમીનની ફળદ્રુપતા જાળવી રાખે છે અને હવાની અવર-જવર વધારે છે
  • છોડના તંતુમૂળનો વિકાસ કરે છે અને મુખ્ય પોષક તત્વો પૂરાં કરે છે

Recommended Usage

  • પ્રયોજન: પાક અને જમીનની ગુણવત્તા સુધારવી, તંતુમૂળનો વિકાસ, પાણીની સંગ્રહશક્તિ અને pH નિયંત્રણ
  • ડોઝ: ૩૦૦–૫૦૦ કિ.ગ્રા./એકર
  • ઉપયોગ સમય: વાવેતર સમયે જમીનની પૂર્વ તૈયારીમાં આપવું

Dosage per Acre

છાણિયા ખાતર ની જગ્યા એ ૩૦૦–૫૦૦ કિ.ગ્રા./એકર, પાકની જરૂરિયાત પ્રમાણે સમાયોજિત કરવું.

How to Use

  • વાવેતર સમયે જમીનમાં પુખીને અથવા મિક્સ કરીને આપવું

Why Mission Agri India

Why Mission Agri India

AN ISO 9001-2015 CERTIFIED COMPANY

મિશન એગ્રી ઈન્ડિયા પ્રા. લિ., ગાંધીનગર (ગુજરાત)ની સ્થાપના વર્ષ 2021માં કરવામાં આવી હતી.

અમે આનંદ સાથે જણાવીએ છીએ કે Mission Agri India Pvt. Ltd. 2021થી કૃષિ ક્ષેત્રમાં ગુણવત્તા વધારો અને ઉત્પાદનમાં સુધારો લાવવા માટે કાર્યરત છે —
ઓર્ગેનિક ફર્ટિલાઈઝર્સ, વોટર સોલ્યૂબલ ફર્ટિલાઈઝર્સ, બાયો-ફર્ટિલાઈઝર, માઈક્રો ન્યુટ્રિયન્ટ્સ, પ્લાન્ટ ગ્રોથ પ્રમોટર્સ, તથા રિસર્ચ અને હાઈબ્રિડ બીજનું ઉત્પાદન અને માર્કેટિંગ દ્વારા.

કંપની પાસે ઉત્પાદન, ફોર્મ્યુલેશન્સ અને માર્કેટિંગ ક્ષેત્રે લાયકાત-પ્રાપ્ત તથા અનુભવી ટીમ છે. અમારી સફળતાનો માપદંડ અમારા કિંમતી ગ્રાહકોનો સંતોષ છે —
અને અમે ગુણવત્તા, સેવા અને ગ્રાહક પ્રતિબદ્ધતાના ઊંચા ધોરણો સ્થાપવા પ્રતિબદ્ધ છીએ.

ગુણવત્તા ખાતરી અને નીતિ

અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા ગુણવત્તા છે. લાયકાતપ્રાપ્ત ટેકનિશિયન્સ અતિ-આધુનિક સાધનો પર વિશ્લેષણ અને સંશોધન કાર્ય કરે છે, જેથી સતત ગુણવત્તા જાળવી શકાય.

દ્રષ્ટિ

મિશન એગ્રી ઈન્ડિયા પ્રા. લિ.નો ધ્યેય ભારતભરમાં વિતરણકારો અને ખેડૂતો માટે પસંદગીનું ખાતર અને શ્રેષ્ઠ બિયારણ અને અન્ય ખેતી લગતી બ્રાન્ડ બનવાનો છે.

મિશન

  • ખેડૂતોને સશક્ત બનાવવા — યોગ્ય ખેતી, ઉત્પાદનો અને શ્રેષ્ઠ કૃષિ પદ્ધતિઓ વિશે શિક્ષણ આપવું.
  • મિશન એગ્રી ઈન્ડિયા પ્રા. લિ. ના ઉત્પાદનોના યોગ્ય પ્રયોગ વિશે જાગૃતિ વધારવી, જેથી ખેતી માં થનારો ખર્ચ ઘટે અને ઉપજ વધે — પરિણામે વિક્રેતાઓ, ખેડૂતો અને કર્મચારીઓ સંતોષ અનુભવે.
  • નવા ઉત્પાદનો વિકસાવવા માટે સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરવું, જેથી પાકની ગુણવત્તા અને ઉપજમાં સુધારો થાય.
  • સમગ્ર ટીમને તૈયાર કરી ખેડૂતોને તાલીમ આપવી અને નિયમિત ખેતરની મુલાકાત લેવી.

Faqs

મિશન ગૌ-શક્તિ માટે વારંવાર પૂછાતા પ્રશ્નો

પ્ર. 1: મિશન ગૌ-શક્તિ ક્યારે આપવું?

વાવેતર સમયે જમીનની પૂર્વ તૈયારીમાં આપવું.

પ્ર. 2: આ પ્રોડક્ટ કયા પાક માટે યોગ્ય છે?

કપાસ, ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, ડાંગર, મગફળી, સોયાબીન, શાકભાજી, ફળપાકો અને અન્ય કઠોળ પાકો માટે યોગ્ય છે.

પ્ર. 3: ડોઝ કેટલો રાખવો?

૩૦૦–૫૦૦ કિ.ગ્રા./એકર, પાકની જરૂરિયાત પ્રમાણે સમાયોજિત કરવું.

પ્ર. 4: આ ખાતર કેવી રીતે આપવું?

વાવેતર સમયે જમીનમાં પુખીને અથવા મિક્સ કરીને આપવું.

પ્ર. 5: મુખ્ય ફાયદા શું છે?

ઉત્પાદન, ગુણવત્તા, પોષક તત્વ પૂર્તિ, તંતુમૂળ વિકાસ અને પાણીની સંગ્રહ શકિત વધારવી.

પ્ર. 6: જમીનમાં કેટલો અસરકારક છે?

લાંબા સમય સુધી અસર રહે છે અને જમીનની ફળદ્રુપતા જાળવી રાખે છે.

પ્ર. 7: પાણીની સંગ્રહ શકિત પર કેવી અસર થાય છે?

જમીનમાં પાણીની સંગ્રહ શકિત વધારે કરે છે.

પ્ર. 8: રોગ પ્રતિકારકતા કેટલી મળે છે?

નુકશાનકારક ફૂગ, ઉધય અને નીંદામણના બિયારણ મુક્ત રહે છે, પાકમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.