કાર્બન પ્લસ

છાણીયા ખાતરનો શ્રેષ્ઠ વિકલ્પ, જમીનનું પોષણ અને રોગપ્રતિકારકતા વધારે છે.

Description

Specifications

Brand મિશન
Product Name મિશન કાર્બન પ્લસ
Type ખાતર (Soil Conditioner)
Recommended Crops કપાસ, ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, ડાંગર, મગફળી, સોયાબીન, દિવેલા, તલ, રાયડો, તમાકુ, શેરડી, જીરુ, ધાણા, વરિયાળી, બટાકા, ડુંગળી, લસણ, કઠોળ પાકો, શાકભાજી, ફળપાકો
Application Stage વાવેતર સમય, જમીનની પૂર્વ તૈયારી સમયે
Recommended Dose છાણિયા ખાતરની જગ્યાએ ૫૦–૧૦૦ કિ.ગ્રા. પ્રતિ એકર
Packaging
Soil Suitability

Key Agronomic Benefits

  • છાણીયા ખાતરનો શ્રેષ્ઠ વિકલ્પ
  • જમીનમાં કાર્બનનું પ્રમાણ વધે અને ફળદ્રુપતા વધારે
  • જમીનમાં PH સંતુલિત કરે છે અને જમીન-પાકને રોગપ્રતિકારક બનાવે છે
  • મૂલની સંખ્યા અને તંતુમૂળના વિકાસમાં ઝડપી વધારો થાય છે
  • જમીનમાં હવાની અવર-જવર, પાણીની સંગ્રહ શક્તિ અને જૈવ રાસાયણિક પ્રક્રિયામાં વધારો થાય છે

Recommended Usage

  • પ્રયોજન: જમીનની પૂર્વ તૈયારી સમયે છાણિયા ખાતરની જગ્યા પર આપવું
  • ડોઝ: ૫૦–૧૦૦ કિ.ગ્રા. પ્રતિ એકર
  • ઉપયોગ સમય: વાવેતર પહેલાં જમીન તૈયાર કરતી વખતે

Dosage per Acre

છાણિયા ખાતરની જગ્યા પર ૫૦–૧૦૦ કિ.ગ્રા. પ્રતિ એકર, જમીનની સ્થિતિ અનુસાર સમાયોજિત કરવું.

How to Use

  • જમીનની પૂર્વ તૈયારી સમયે જમીનમાં મિશ્ર કરવું
  • જરૂરિયાત મુજબ અન્ય ખાતર સાથે ભળી આપી શકાય

Why Mission Agri India

Why Mission Agri India

AN ISO 9001-2015 CERTIFIED COMPANY

મિશન એગ્રી ઈન્ડિયા પ્રા. લિ., ગાંધીનગર (ગુજરાત)ની સ્થાપના વર્ષ 2021માં કરવામાં આવી હતી.

અમે આનંદ સાથે જણાવીએ છીએ કે Mission Agri India Pvt. Ltd. 2021થી કૃષિ ક્ષેત્રમાં ગુણવત્તા વધારો અને ઉત્પાદનમાં સુધારો લાવવા માટે કાર્યરત છે —
ઓર્ગેનિક ફર્ટિલાઈઝર્સ, વોટર સોલ્યૂબલ ફર્ટિલાઈઝર્સ, બાયો-ફર્ટિલાઈઝર, માઈક્રો ન્યુટ્રિયન્ટ્સ, પ્લાન્ટ ગ્રોથ પ્રમોટર્સ, તથા રિસર્ચ અને હાઈબ્રિડ બીજનું ઉત્પાદન અને માર્કેટિંગ દ્વારા.

કંપની પાસે ઉત્પાદન, ફોર્મ્યુલેશન્સ અને માર્કેટિંગ ક્ષેત્રે લાયકાત-પ્રાપ્ત તથા અનુભવી ટીમ છે. અમારી સફળતાનો માપદંડ અમારા કિંમતી ગ્રાહકોનો સંતોષ છે —
અને અમે ગુણવત્તા, સેવા અને ગ્રાહક પ્રતિબદ્ધતાના ઊંચા ધોરણો સ્થાપવા પ્રતિબદ્ધ છીએ.

ગુણવત્તા ખાતરી અને નીતિ

અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા ગુણવત્તા છે. લાયકાતપ્રાપ્ત ટેકનિશિયન્સ અતિ-આધુનિક સાધનો પર વિશ્લેષણ અને સંશોધન કાર્ય કરે છે, જેથી સતત ગુણવત્તા જાળવી શકાય.

દ્રષ્ટિ

મિશન એગ્રી ઈન્ડિયા પ્રા. લિ.નો ધ્યેય ભારતભરમાં વિતરણકારો અને ખેડૂતો માટે પસંદગીનું ખાતર અને શ્રેષ્ઠ બિયારણ અને અન્ય ખેતી લગતી બ્રાન્ડ બનવાનો છે.

મિશન

  • ખેડૂતોને સશક્ત બનાવવા — યોગ્ય ખેતી, ઉત્પાદનો અને શ્રેષ્ઠ કૃષિ પદ્ધતિઓ વિશે શિક્ષણ આપવું.
  • મિશન એગ્રી ઈન્ડિયા પ્રા. લિ. ના ઉત્પાદનોના યોગ્ય પ્રયોગ વિશે જાગૃતિ વધારવી, જેથી ખેતી માં થનારો ખર્ચ ઘટે અને ઉપજ વધે — પરિણામે વિક્રેતાઓ, ખેડૂતો અને કર્મચારીઓ સંતોષ અનુભવે.
  • નવા ઉત્પાદનો વિકસાવવા માટે સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરવું, જેથી પાકની ગુણવત્તા અને ઉપજમાં સુધારો થાય.
  • સમગ્ર ટીમને તૈયાર કરી ખેડૂતોને તાલીમ આપવી અને નિયમિત ખેતરની મુલાકાત લેવી.

Faqs

મિશન કાર્બન પ્લસ માટે વારંવાર પૂછાતા પ્રશ્નો

પ્ર. 1: મિશન કાર્બન પ્લસ ક્યારે આપવું?

વાવેતર પહેલાં જમીન તૈયાર કરતી વખતે આપવું.

પ્ર. 2: આ પ્રોડક્ટ કયા પાક માટે યોગ્ય છે?

કપાસ, ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, ડાંગર, મગફળી, સોયાબીન, શાકભાજી, ફળપાકો અને અન્ય કઠોળ પાકો માટે યોગ્ય છે.

પ્ર. 3: ડોઝ કેટલો રાખવો?

છાણિયા ખાતરની જગ્યા પર ૫૦–૧૦૦ કિ.ગ્રા. પ્રતિ એકર.

પ્ર. 4: આ ખાતર કેવી રીતે આપવું?

જમીનની પૂર્વ તૈયારી સમયે જમીનમાં મિશ્ર કરવું.

પ્ર. 5: શું રાસાયણિક ખાતર સાથે મિશ્ર કરી શકાય?

હા, રાસાયણિક ખાતર ઓછું કરી ભળી આપી શકાય છે.

પ્ર. 6: આ ખાતરનો મુખ્ય ફાયદો શું છે?

જમીનમાં કાર્બન વધારવામાં, ફળદ્રુપતા વધારેવામાં અને રોગપ્રતિકારકતા વધારવામાં મદદ કરે છે.

પ્ર. 7: જમીનની સ્થિતિ પર આ ખાતર કેવી અસર કરે છે?

જમીનમાં PH સંતુલિત થાય છે, હવાની અવર-જવર અને પાણીની સંગ્રહ શક્તિ વધે છે.

પ્ર. 8: કેટલા સમય સુધી વાપરી શકાય?

સતત ૩–૫ વર્ષ વાપરવાથી જમીનમાં કેમિકલ્સનું પ્રમાણ ઓછું થાય છે અને જમીન વધુ સજ્જ થાય છે.